( 6 Sep, 2015) ગુજરાતી 401 - 800 પ્રશ્નો અને જવાબો - 2 Published By : upscgk.com ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં અકીકકામ માટે જાણીતું છે ? : ખંભાત ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં ઉત્પાદિત થતાં કુલ આર્ટિફિશિયલ સિલ્કનું ૬૦ ટકા ઉત્પાદન કરે છે? સુરત ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં ઉત્પાદિત થતાં કુલ આર્ટિફિશિયલ સિલ્કનું ૬૦ ટકા ઉત્પાદન કરે છે? સુરત ગુજરાતનું કયું સ્થળ ‘હિંદનું બારું’ તરીકે જાણીતું હતું? ખંભાત ગુજરાતનું કયું સ્થળ ‘હિંદનું બારું’ તરીકે જાણીતું હતું? ખંભાત ગુજરાતનું કયું સ્થળ એશિયાનું સૌથી મોટું વિન્ડફાર્મ ગણાય છે ? - જામનગર ગુજરાતનું કયું સ્થળ એશિયાનું સૌથી મોટું વિન્ડફાર્મ ગણાય છે ? : જામનગર ગુજરાતનું કયું સ્થળ એશિયાનું સૌથી મોટું વિન્ડફાર્મ ગણાય છે ? Ans: જામનગર ગુજરાતનું કયું સ્થળ સંત કબીર સાથે સંકળાયેલું છે? : કબીરવડ ગુજરાતનું ક્ષેત્રફળ કેટલું છે? - 1,96,024 ચોરસ કિ.મી. ગુજરાતનું ક્ષેત્રફળ કેટલું છે? - 1,96,024 ચોરસ કિ.મી. ગુજરાતનું ખનીજતેલનું સૌથી વધુ ઉત્પાદન કરતું શહેર કયું છે ? અંકલેશ્વર ગુજરાતનું ખનીજતેલનું સૌથી વધુ ઉત્પાદન કરતું શહેર કયું છે ? અંકલેશ્વર ગુજરાતનું ગૌરવ એવા એશિયાટિક લાયનને સાચવતા ગીર અભિયારણ્યનો વિસ્તાર કેટલો છે? - ૧૧૫૩ ચો. કિ.મી. ગુજરાતનું ગૌરવ એવા એશિયાટિક લાયનને સાચવતા ગીર અભિયારણ્યનો વિસ્તાર કેટલો છે? Ans: ૧૧૫૩ ચો. કિ.મી. ગુજરાતનું નામ શેના પરથી પડ્યું ? - ગુર્જર જાતિ પરથી ગુજરાતનું નામ શેના પરથી પડ્યું ? - ગુર્જર જાતિ પરથી ગુજરાતનું પહેલું સુતરાઉ કાપડનું કારખાનું કયાં સ્થપાયું હતું? : ભરૂચ ગુજરાતનું પહેલું સુતરાઉ કાપડનું કારખાનું કયાં સ્થપાયું હતું? : ભરૂચ ગુજરાતનું મત્સ્યઉદ્યોગનું સૌથી મોટુ કેન્દ્ર કયું છે ? વેરાવળ ગુજરાતનું મત્સ્યઉદ્યોગનું સૌથી મોટુ કેન્દ્ર કયું છે ? વેરાવળ ગુજરાતનું મહાબંદર અને મુક્ત વ્યાપારક્ષેત્ર - કંડલા ગુજરાતનું મહાબંદર અને મુક્ત વ્યાપારક્ષેત્ર - કંડલા ગુજરાતનું રાજય વૃક્ષ કયું છે? : આંબો ગુજરાતનું રાજય વૃક્ષ કયું છે? : આંબો ગુજરાતનું રેખાંશ સ્થાન જણાવો? - 68° 4’ થી 74° 4’ પૂર્વ રેખાંશ ગુજરાતનું રેખાંશ સ્થાન જણાવો? - 68° 4’ થી 74° 4’ પૂર્વ રેખાંશ ગુજરાતનું વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં કેટલામું સ્થાન છે? નવમું ગુજરાતનું વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં કેટલામું સ્થાન છે? નવમું ગુજરાતનું વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં કેટલામું સ્થાન છે? Ans: નવમું ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે? ગિરનાર ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે? ગિરનાર ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે. ગોરખનાથ (1117 મીટર) ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે. ગોરખનાથ (1117 મીટર) ગુજરાતનું સૌથી મોટું ‘કૃત્રિમ સરોવર’ કયું છે? : સરદાર સરોવર ગુજરાતનું સૌથી મોટું ‘કૃત્રિમ સરોવર’ કયું છે? : સરદાર સરોવર ગુજરાતનું સૌથી મોટું અભ્યારણ્ય કયું છે? કચ્છ રણ અભ્યારણ્ય ગુજરાતનું સૌથી મોટું અભ્યારણ્ય કયું છે? કચ્છ રણ અભ્યારણ્ય ગુજરાતનું સૌથી મોટું અભ્યારણ્ય કયું છે? Ans: કચ્છ રણ અભ્યારણ્ય ગુજરાતનું સૌથી મોટું ખનીજ ક્ષેત્ર કયાં આવેલું છે? : અંકલેશ્વર ગુજરાતનું સૌથી મોટું ખનીજ ક્ષેત્ર કયાં આવેલું છે? : અંકલેશ્વર ગુજરાતનું સૌથી મોટું ખાતરનું કારખાનું કયું છે?: ગુજરાત નર્મદાવેલી ફર્ટીલાઇઝર કંપની ગુજરાતનું સૌથી મોટું ખાતરનું કારખાનું કયું છે?: ગુજરાત નર્મદાવેલી ફર્ટીલાઇઝર કંપની ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે? : ધુવારણ ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે? : ધુવારણ ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિમ કયાં આવેલું છે ? વડોદરા ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિમ કયાં આવેલું છે ? Ans: વડોદરા ગુજરાતનું સૌથી મોટું રેલ્વે સ્ટેશન કયું છે ? : અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું રેલ્વે સ્ટેશન કયું છે ? : અમદાવાદ ગુજરાતનું સૌથી વધુ મંદિરો વાળું શહેર ક્યું છે? - પાલીતાણા ગુજરાતનું સૌથી વધુ મંદિરો વાળું શહેર ક્યું છે? - પાલીતાણા ગુજરાતને કેટલા કિલો મીટર દરિયાઈ સીમા આવેલી છે ? : 1,600 કિ.મી. ગુજરાતને કેટલા કિલો મીટર દરિયાઈ સીમા આવેલી છે ? : 1,600 કિ.મી. ગુજરાતને ભૌગોલિક દ્રષ્ટિએ કુદરતી રીતે કયાકયા ભાગમાં વહેંચવામાં આવ્યા છે ? મધ્ય અને દક્ષિણ ગુજરાત ગુજરાતને ભૌગોલિક દ્રષ્ટિએ કુદરતી રીતે કેટલા ભાગમાં વહેંચી શકાય? ત્રણ ગુજરાતનો ઉંચામાં ઉંચો પહાડ કયો છે?--- ગિરનાર ગુજરાતનો એકમાત્ર દરિયાકિનારો જે ચૂનાની ટેકરીઓથી ઘેરાયેલો છે તેનું નામ શું? - ગોપનાથ ગુજરાતનો એકમાત્ર દરિયાકિનારો જે ચૂનાની ટેકરીઓથી ઘેરાયેલો છે તેનું નામ શું? Ans: ગોપનાથ ગુજરાતનો કયો જિલ્લો મધ્યપ્રદેશ તથા રાજસ્થાન રાજયો સાથે સહિયારી જમીન સરહદ ધરાવે છે? દાહોદ ગુજરાતનો કયો જિલ્લો મધ્યપ્રદેશ તથા રાજસ્થાન રાજયો સાથે સહિયારી જમીન સરહદ ધરાવે છે? દાહોદ ગુજરાતનો કયો જિલ્લો વિશ્વની સૌથી મોટી ફલેમિંગો વસાહત માટે જાણીતો છે?: કચ્છ ગુજરાતનો કયો જિલ્લો વિશ્વની સૌથી મોટી ફલેમિંગો વસાહત માટે જાણીતો છે?: કચ્છ ગુજરાતનો કયો જિલ્લો સૌથી લાંબો દરિયાકાંઠો ધરાવે છે?: જામનગર ગુજરાતનો કયો જિલ્લો સૌથી લાંબો દરિયાકાંઠો ધરાવે છે?: જામનગર ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ વસતી ગીચતા ધરાવે છે? ગાંધીનગર ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ વસતી ગીચતા ધરાવે છે? ગાંધીનગર ગુજરાતનો કયો દરિયાકિનારો માછીમારી માટે પ્રખ્યાત છે ? વેરાવળ ગુજરાતનો કયો દરિયાકિનારો માછીમારી માટે પ્રખ્યાત છે ? વેરાવળ ગુજરાતનો કયો પ્રદેશ લાંબો તાર ધરાવતા ઉત્તમ પ્રકારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે ? કાનમ પ્રદેશ ગુજરાતનો કયો પ્રદેશ લાંબો તાર ધરાવતા ઉત્તમ પ્રકારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે ? કાનમ પ્રદેશ ગુજરાતનો કયો રાજકિય-સાંસ્કૃતિક વિસ્તાર ‘આદિવાસી પટ્ટા’ તરીકે ઓળખાય છે? : નિષાદ ગુજરાતનો કયો રાજકિય-સાંસ્કૃતિક વિસ્તાર ‘આદિવાસી પટ્ટા’ તરીકે ઓળખાય છે? : નિષાદ ગુજરાતનો કુલ જમીન વિસ્તાર કેટલો છે? : ૦૫,૯૬,૯૯૨ ચો. કિ.મી. ગુજરાતનો કુલ જમીન વિસ્તાર કેટલો છે? : ૦૫,૯૬,૯૯૨ ચો. કિ.મી. ગુજરાતનો કુલ વિસ્તાર ભારતના કુલ વિસ્તારના કેટલા ટ્કા છે ? - 6.19% ગુજરાતનો કુલ વિસ્તાર ભારતના કુલ વિસ્તારના કેટલા ટ્કા છે ? - 6.19% ગુજરાતનો કેટલો વિસ્તાર વેટ લૅન્ડ ધરાવે છે? ૨૭,૦૦૦ ચો. કિમી. ગુજરાતનો કેટલો વિસ્તાર વેટ લૅન્ડ ધરાવે છે? ૨૭,૦૦૦ ચો. કિમી. ગુજરાતનો દરિયાકિનારો ભારતનાં દરિયા કિનારાનો કેટલો વિસ્તાર આવરી લે છે ? ત્રીજા ભાગનો વિસ્તાર ગુજરાતનો દરિયાકિનારો ભારતનાં દરિયા કિનારાનો કેટલો વિસ્તાર આવરી લે છે ? ત્રીજા ભાગનો વિસ્તાર ગુજરાતનો મહત્ત્વનો ગણાતો ઇરીગેશન પ્રોજેકટ કયાં સ્થાપવામાં આવ્યો છે? દમણ-ગંગા ગુજરાતનો મહત્ત્વનો ગણાતો ઇરીગેશન પ્રોજેકટ કયાં સ્થાપવામાં આવ્યો છે? દમણ-ગંગા ગુજરાતનો મોટાભાગનો વિસ્તાર કયા કટિબંધમાં આવેલો છે? - ઉષ્ણ કટિબંધમાં ગુજરાતનો મોટાભાગનો વિસ્તાર કયા કટિબંધમાં આવેલો છે? - ઉષ્ણ કટિબંધમાં ગુજરાતનો રેલમાર્ગ ભારતીય રેલવેના કયા ઝોનમાં ગણાય છે ? પશ્ચિમ ગુજરાતનો રેલમાર્ગ ભારતીય રેલવેના કયા ઝોનમાં ગણાય છે ? પશ્ચિમ ગુજરાતનો વસ્તીમાં સૌથી મોટો જીલ્લો - અમદાવાદ ગુજરાતનો વસ્તીમાં સૌથી મોટો જીલ્લો - અમદાવાદ ગુજરાતનો વિસ્તાર આશરે કેટલા ચોરસ કિ.મી. છે?--- 1,96,024 ગુજરાતનો વિસ્તારમાં સૌથી મોટો જીલ્લો - કચ્છ ગુજરાતનો વિસ્તારમાં સૌથી મોટો જીલ્લો - કચ્છ ગુજરાતનો સૌથી ઊંચો પર્વત - ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે ? - ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે ? - ગિરનાર ગુજરાતનો સૌથી ઓછી વસ્તી ધરાવતો જીલ્લો - ડાંગ વિસ્તારમાં ગુજરાતનો સૌથી ઓછી વસ્તી ધરાવતો જીલ્લો - ડાંગ વિસ્તારમાં ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? ગાંધીનગર ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? ગાંધીનગર ગુજરાતનો સૌથી નાનો જીલ્લો - ગાંધીનગર ગુજરાતનો સૌથી મોટો પશુઓનો મેળો કયાં ભરાય છે ? : વૌઠા ગુજરાતનો સૌથી મોટો પશુઓનો મેળો કયાં ભરાય છે ? : વૌઠા ગુજરાતનો સૌથી મોટો બંધ કયો છે ? : સરદાર સરોવર ડેમ ગુજરાતનો સૌથી મોટો બંધ કયો છે ? : સરદાર સરોવર ડેમ ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જીલ્લો કયો છે? - જામનગર ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જીલ્લો કયો છે? - જામનગર ગુજરાતમા આવેલ પ્રાઇવેટ પોર્ટ જણાવો ? - પીપાવાવ અને મુંદ્રા પોર્ટ ગુજરાતમા મેંગેનિઝ ક્યાં મળી આવે છે? - - પાવાગઢ, શિવરાજપુર, ચોટીલા ગુજરાતમા બોક્સાઇટ ક્યાં મળી આવે છે? - જામનગર, કચ્છ ગુજરાતમા ગ્રેફાઇટ ક્યાં મળી આવે છે? - જાંબુઘોડા, ઝાખ-રેઘના (દેવગઢ બારિયા) ગુજરાતમા કોલસો ક્યાં મળી આવે છે? - અંજાર ગુજરાતમા પેટ્રોલિયમ ક્યાં મળી આવે છે? - અંકલેશ્વર, કલોલ, ગંધાર, નવાગામ, કડી, મહેસાણા, ખંભાત ગુજરાતમાં તાપીનદી કુલ લંબાઈ કેટલી છે? - 144 કિ.મી છે. ગુજરાતમાં તાપીનદી કુલ લંબાઈ કેટલી છે? - 144 કિ.મી છે. ગુજરાતમાં ‘ગૅસ ક્રૅકર પ્લાન્ટ’ કયાં આવેલો છે ? હજીરા ગુજરાતમાં ‘ગૅસ ક્રૅકર પ્લાન્ટ’ કયાં આવેલો છે ? Ans: હજીરા ગુજરાતમાં ‘સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ’ કયાં આવેલી છે? : સુરત ગુજરાતમાં ‘સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ’ કયાં આવેલી છે? : સુરત ગુજરાતમાં અકીકનો ઉદ્યોગ કયા શહેરમાં છે?--- ખંભાતમાં ગુજરાતમાં આવેલા કયા સરોવરનો વિષ્ણુપુરાણમાં ઊલ્લેખ કરવામાં આવ્યો છે? નારાયણ સરોવર ગુજરાતમાં આવેલા કયા સરોવરનો વિષ્ણુપુરાણમાં ઊલ્લેખ કરવામાં આવ્યો છે? નારાયણ સરોવર ગુજરાતમાં આવેલા કેન્દ્રશાસિત પ્રદેશનાં નામ આપો ? - દિવ, દમણ, દાદરા અને નગર હવેલી ગુજરાતમાં આવેલા કેન્દ્રશાસિત પ્રદેશનાં નામ આપો. દિવ, દમણ, દાદરા અને નગર હવેલી ગુજરાતમાં ઈસબગુલના વેપારનું સૌથી મોટું કેન્દ્ર કયું છે ? - ઉંઝા ગુજરાતમાં ઈસબગુલના વેપારનું સૌથી મોટું કેન્દ્ર કયું છે ? s: ઉંઝા ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન જાફરાબાદી જાત કયા પશુની છે ? - ભેંસ ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન જાફરાબાદી જાત કયા પશુની છે ? : ભેંસ ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન જાફરાબાદી જાત કયા પશુની છે ? Ans: ભેંસ ગુજરાતમાં ઉછેરાતી બકરીની કઈ કઈ જાતો જાણીતી છે ? - સુરતી અને ઝાલાવાડી ગુજરાતમાં ઉછેરાતી બકરીની કઈ કઈ જાતો જાણીતી છે ? - સુરતી અને ઝાલાવાડી ગુજરાતમાં ઊનાળામાં સૌથી વધુ ગરમી પડે છે ? ડીસા ગુજરાતમાં ઊનાળામાં સૌથી વધુ ગરમી પડે છે ? Ans: ડીસા ગુજરાતમાં ઓછામાં ઓછો વરસાદ કયા જિલ્લામા પડે છે?--- કચ્છ જિલ્લો ગુજરાતમાં ઔદ્યોગિક વસાહતો કેટલી છે? - 171 ગુજરાતમાં ઔદ્યોગિક વસાહતો કેટલી છે? - 171 ગુજરાતમાં કઇ જગ્યાએ સરદાર સરોવર આવેલું છે ? : કેવડિયા કોલોની ગુજરાતમાં કઇ જગ્યાએ સરદાર સરોવર આવેલું છે ? : કેવડિયા કોલોની ગુજરાતમાં કચ્છ સિવાયના વિસ્તારોમાં જોવા મળતું કોયલકુળનું પક્ષી બપૈયો બીજા કયા નામથી ઓળખાય છે? પપીહા ગુજરાતમાં કપાસનું ઉત્પાદન કયાં સૌથી વધુ થાય છે ? વડોદરા જિલ્લામાં ગુજરાતમાં કપાસનું ઉત્પાદન કયાં સૌથી વધુ થાય છે ? વડોદરા જિલ્લામાં ગુજરાતમાં કયા ગામની તુવેરની દાળ પ્રખ્યાત છે?--- વાસદ ગુજરાતમાં કયા જિલ્લાને સૌથી લાંબો દરિયાકિનારો છે?--- જામનગર ગુજરાતમાં કયા જિલ્લાને સૌથી વધુ તાલુકા છે?--- જૂનાગઢ ગુજરાતમાં કયા જિલ્લામાં સાગ લાકડું પુષ્કળ પ્રમાણમાં થાય છે?--- વલસાડ ગુજરાતમાં કયા ધર્મના લોકોની વસ્તી વધારે છે ? - હિન્દુ ગુજરાતમાં કયા ધર્મના લોકોની વસ્તી વધારે છે ? – હિન્દુ ગુજરાતમાં કયા ધાન્યનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન થાય છે ? - બાજરી ગુજરાતમાં કયા ધાન્યનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન થાય છે ? - બાજરી ગુજરાતમાં કયા પ્રદેશના ઘઉં વિખ્યાત છે?--- ભાલ પ્રદેશના ગુજરાતમાં કયા મોસમી પવનો વરસાદ આપે છે? નૈઋત્યકોણીય ગુજરાતમાં કયા મોસમી પવનો વરસાદ આપે છે? નૈઋત્યકોણીય ગુજરાતમાં કયા સ્થળે સાત નદીઓનો સંગમ થાય છે ? : વૌઠા ગુજરાતમાં કયા સ્થળે સાત નદીઓનો સંગમ થાય છે ? : વૌઠા ગુજરાતમાં કયા સ્થળે સૌથી વધુ વરસાદ પડે છે ? : ધરમપુર ગુજરાતમાં કયા સ્થળે સૌથી વધુ વરસાદ પડે છે ? : ધરમપુર ગુજરાતમાં કયાંના ઘઉં વખણાય છે ? : ભાલ પ્રદેશ ગુજરાતમાં કયાંના ઘઉં વખણાય છે ? : ભાલ પ્રદેશ ગુજરાતમાં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે? Ans: ટીપ્પણી ગુજરાતમાં કયો જિલ્લો સૌથી ઓછી પાકી સડકો ધરાવે છે ? - ગાંધીનગર ગુજરાતમાં કયો જિલ્લો સૌથી ઓછી પાકી સડકો ધરાવે છે ? - ગાંધીનગર ગુજરાતમાં કયો જિલ્લો સૌથી વધુ પાકી સડકો ધરાવે છે ? - ખેડા ગુજરાતમાં કયો જિલ્લો સૌથી વધુ પાકી સડકો ધરાવે છે ? - ખેડા ગુજરાતમાં કર્કવૃત્ત ક્યાથી પસાર થય છે? - : રાજ્યના ઉત્તર ભાગમાંથી (પ્રાંતિજ અને હિંમતનગર વચ્ચેથી) પસાર થાય છે. ગુજરાતમાં કર્કવૃત્ત ક્યાથી પસાર થય છે? - : રાજ્યના ઉત્તર ભાગમાંથી (પ્રાંતિજ અને હિંમતનગર વચ્ચેથી) પસાર થાય છે. ગુજરાતમાં કાળિયાર હરણનું અભયારણ્ય કયાં આવેલું છે? : વેળાવદર ગુજરાતમાં કાળિયાર હરણનું અભયારણ્ય કયાં આવેલું છે? : વેળાવદર ગુજરાતમાં કુલ કેટલા જિલ્લાઓ છે?--- પચ્ચીસ ગુજરાતમાં કુલ કેટલી મોટી નદીઓ આવેલી છે ? સાત ગુજરાતમાં કુલ કેટલી મોટી નદીઓ આવેલી છે ? સાત ગુજરાતમાં કુલ કેટલી યુનિવર્સિટીઓ છે?--- દસ ગુજરાતમાં કેટલા અભ્યારણનો આવેલા છે? - ૨૨ ગુજરાતમાં કેટલા અભ્યારણનો આવેલા છે? - ૨૨ ગુજરાતમાં કેટલા કિ.મીના રેલવે માર્ગો આવેલા છે? - 5, 656 કિ. મી. ગુજરાતમાં કેટલા કિ.મીના રેલવે માર્ગો આવેલા છે? - 5, 656 કિ. મી. ગુજરાતમાં કેટલા કિ.મીના સડક માર્ગ આવેલા છે? - 72,165 કિ. મી. ગુજરાતમાં કેટલા કિ.મીના સડક માર્ગ આવેલા છે? - 72,165 કિ. મી. ગુજરાતમાં કેટલા ટકા વિસ્તારમાં જંગલો છે?--- 10 ગુજરાતમાં કેટલા પક્ષી અભ્યારણ્યો આવેલાં છે? - પાંચ ગુજરાતમાં કેટલા પક્ષી અભ્યારણ્યો આવેલાં છે? Ans: પાંચ ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? - . ૪ ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? - . ૪ ગુજરાતમાં ખનીજ ખોદકામ અને સંશોધનનું કાર્ય કયા નિગમ દ્વારા થાય છે ? - ગુજરાત ખનીજ વિકાસ નિ ગુજરાતમાં ખનીજ ખોદકામ અને સંશોધનનું કાર્ય કયા નિગમ દ્વારા થાય છે ? Ans: ગુજરાત ખનીજ વિકાસ નિ ગુજરાતમાં ખનીજતેલના કૂવા કેટલા છે? લગભગ ૨૦૦ જેટલા ગુજરાતમાં ખનીજતેલના કૂવા કેટલા છે? લગભગ ૨૦૦ જેટલા ગુજરાતમાં ખારી જમીનમાં ખેતીના વિકાસની જવાબદારી કોના હસ્તક છે? ગુજરાત રાજય ખાર જમીન વિકાસ મંડળ ગુજરાતમાં ખારી જમીનમાં ખેતીના વિકાસની જવાબદારી કોના હસ્તક છે? ગુજરાત રાજય ખાર જમીન વિકાસ મંડળ ગુજરાતમાં ખેતી હેઠ કેટલો વિસ્તાર છે? -૧,૦૫,૬૪,૦૦૦ હેક્ટર ગુજરાતમાં ખેતી હેઠ કેટલો વિસ્તાર છે? -૧,૦૫,૬૪,૦૦૦ હેક્ટર ગુજરાતમાં ખ્રિસ્તીઓની વસ્તી મુખ્યત્વે કયા જિલ્લાઓમાં છે ? - ખેડા અને આણંદ ગુજરાતમાં ખ્રિસ્તીઓની વસ્તી મુખ્યત્વે કયા જિલ્લાઓમાં છે ? - ખેડા અને આણંદ ગુજરાતમાં ગ્રામીણ વસ્તીનું પ્રમાણ - ૬૨.૬ % ગુજરાતમાં ગ્રામીણ વસ્તીનું પ્રમાણ - ૬૨.૬ % ગુજરાતમાં ચેરના વૃક્ષોનું જંગલ કયાં આવેલું છે ? : જામનગર અને કચ્છના દરિયા કિનારા પાસે ગુજરાતમાં ચેરના વૃક્ષોનું જંગલ કયાં આવેલું છે ? : જામનગર અને કચ્છના દરિયા કિનારા પાસે ગુજરાતમાં ચોખાનો પાક સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે?--- વલસાડ ગુજરાતમાં જન્મદર નું પ્રમાણ કેટલું? - ૨૫ (દર હજારે ) ગુજરાતમાં જન્મદર નું પ્રમાણ કેટલું? - ૨૫ (દર હજારે ) ગુજરાતમાં જરી ઉદ્યોગ સૌથી વધુ કયાં વિકસ્યો છે ? : સુરત ગુજરાતમાં જરી ઉદ્યોગ સૌથી વધુ કયાં વિકસ્યો છે ? : સુરત ગુજરાતમાં જંગલનો મોટો વિસ્તાર કયા ભાગમાં છે?--- દક્ષિણ ગુજરાતમાં ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા કયાં આવેલી છે? : બાલાછડી ગુજરાતમાં જામફળ અને દાડમના ઉત્પાદન માટે કયો જિલ્લો સૌથી વધુ જાણીતો છે ? : ભાવનગર ગુજરાતમાં જામફળ અને દાડમના ઉત્પાદન માટે કયો જિલ્લો સૌથી વધુ જાણીતો છે ? : ભાવનગર ગુજરાતમાં જીરૂ અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું શહેર જાણીતું છે ? : ઉંઝા ગુજરાતમાં જીરૂ અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું શહેર જાણીતું છે ? : ઉંઝા ગુજરાતમાં જોવા મળતા કયા પ્રકારના મૃગનું બીજું નામ કૃષ્ણ મૃગ છે ? - કાળીયાર ગુજરાતમાં જોવા મળતા કયા પ્રકારના મૃગનું બીજું નામ કૃષ્ણ મૃગ છે ? Ans: કાળીયાર ગુજરાતમાં જોવા મળતા કયા સસ્તન વર્ગના પ્રાણીની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે? - નીલ ગાય ગુજરાતમાં જોવા મળતા કયા સસ્તન વર્ગના પ્રાણીની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે? Ans: નીલ ગાય ગુજરાતમાં જોવા મળતાં કયા પક્ષીના માથે મોર જેવી કલગી હોય છે? મોરબાજ ગુજરાતમાં જોવા મળતાં કયા પક્ષીના માથે મોર જેવી કલગી હોય છે? મોરબાજ ગુજરાતમાં ડાયનાસોરના અવશેષ કયાં મળ્યા હતાં? બાલાસિનોર ગુજરાતમાં ડાંગ જિલ્લાનું સાપુતારા ઊંચાઇ કેટલી છે ? - 960 મીટર ગુજરાતમાં ડાંગ જિલ્લાનું સાપુતારા ઊંચાઇ કેટલી છે ? - 960 મીટર ગુજરાતમાં ડાંગરનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? - વલસાડ (રાજયના કુલ ઉત્પાદનના 25 ટકા) ગુજરાતમાં ડાંગરનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? - વલસાડ (રાજયના કુલ ઉત્પાદનના 25 ટકા) ગુજરાતમાં ડુંગળીનો સૌથી વધારે પાક કયા જિલ્લામાં થાય છે ? ભાવનગર ગુજરાતમાં ડુંગળીનો સૌથી વધારે પાક કયા જિલ્લામાં થાય છે ? ભાવનગર ગુજરાતમાં તમાકુની શરૂઆત કોણે, ક્યારે કરી ? - ઈ. સ. 1600 ની આસપાસ પોર્ટુગીઝ લોકોએ ગુજરાતમાં તમાકુની શરૂઆત કોણે, ક્યારે કરી ? - ઈ. સ. 1600 ની આસપાસ પોર્ટુગીઝ લોકોએ ગુજરાતમાં તમાકુનું સૌથી વધુ ઉત્પાદન કયાં થાય છે ? - ખેડા જિલ્લામાં ગુજરાતમાં તમાકુનું સૌથી વધુ ઉત્પાદન કયાં થાય છે ? - ખેડા જિલ્લામાં ગુજરાતમાં તમાકુનો પાક સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે?--- ખેડા ગુજરાતમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે?--- 942 ગુજરાતમાં દેશનું સૌથી મોટું શીપબ્રેકગ યાર્ડ કયાં આવેલું છે? : અલંગ ગુજરાતમાં દેશનું સૌથી મોટું શીપબ્રેકગ યાર્ડ કયાં આવેલું છે? : અલંગ ગુજરાતમાં ધારાસભા એક્ગૃહી પંચાયતી રાજ્યની સ્થાપના ક્યારે થઇ - ૧૯૬૩ માં ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા - ડો.જીવરાજ મહેતા ગુજરાતમાં નર્મદાનદી પર નવાગામ પાસે કઇ યોજના તૈયાર થઇ રહી છે? - સરદાર સરોવર યોજના ગુજરાતમાં નર્મદાનદી પર નવાગામ પાસે કઇ યોજના તૈયાર થઇ રહી છે? - સરદાર સરોવર યોજના ગુજરાતમાં નર્મદાનદી પ્રવહન માર્ગની કુલ લંબાઈ કેટલી છે? 160 કિ.મી. છે. ગુજરાતમાં નર્મદાનદી પ્રવહન માર્ગની કુલ લંબાઈ કેટલી છે? 160 કિ.મી. છે. ગુજરાતમાં નવસારી શહેર કઇ નદીના કિનારે વસેલું છે ? : પૂર્ણા ગુજરાતમાં નવસારી શહેર કઇ નદીના કિનારે વસેલું છે ? : પૂર્ણા ગુજરાતમાં નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઇ કયા જિલ્લામાં થાય છે?--- ખેડા ગુજરાતમાં નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઈ કયા જિલ્લામાં થાય છ�